મોરબી : પથદર્શક – ૨૦૧૭ કારકિર્દી સેમિનારનું આયોજન

મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે...

મોરબી : સાગરભાઈ સદાતીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટિમાં સેનેટ સભ્યપદે વરણી

  મોરબી :ગુજરાત સરકાર દ્વારા આજ રોજ મોરબીના યુવા આગેવાન સાગરભાઈ બી. સદાતીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટિમાં સેનેટ સભ્યપદે વરણી કરવામાં આવી છે. સાગરભાઈ નાની ઉંમરમાં યુવાનોના...

મોરબી : સદી જૂની વીસી હાઈસ્કૂલને જીવંત બનાવવા વિદ્યાદાનનો સરસ્વતી યજ્ઞ

વીસી હાઈસ્કૂલનાં પટ્ટાવાળાથી પ્રિન્સિપાલ સરકારી શાળાને શ્રેષ્ઠતમ બનાવવા કટિબદ્ધ મોરબી : વીસી ટેક્નીકલ હાઈસ્કુલમાં છેલ્લાં કેટલાક સમયથી શિક્ષણપ્રથા ખાડે જતા આ શાળાને ફરી વેગવંતી બનાવવા...

મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે ૨૧ મેનાં રોજ ‘ધોરણ ૧૦ પછી...

મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી દ્વારા ‘ધોરણ ૧૦ પછી શું?’ અંગે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુસર એક સેમિનારનું આયોજન તા....

મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધારતો હેડ કોંસ્ટેબલ પુત્ર

મોરબી સીટીનાં બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોંસ્ટેબલની ફરજ બજાવતા વિનોદભાઈ વસરામભાઈ ચીકાણી (પટેલ)નાં સુપુત્ર ચિ. બ્રિજેશકુમારએ ધોરણ ૧૨ સાઈન્સની પરિક્ષામાં બી ગ્રુપમાં ૯૯.૫૨%...

ફી નિયંત્રણના મુદે હજી સુધી મોરબી જિલ્લાની એકપણ ખાનગી સ્કુલે એફિડેવિટ કરાવ્યું નથી

ખાનગી શાળાઓનું એફિડેવિટ કરવામાં ઉદાસીન વલણ મોરબી :ખાનગી સ્કુલોમાં ફી વધારાના મુદે ભારે બબાલ ચાલી રહી છે. ત્યારે સરકારે ખાનગી સ્કૂલોને ફરજીયાત ફીના ધોરણે મામલે...

મોરબીના A1 ગ્રેડ મેળવનારા છાત્રોની સિદ્ધિનું શું છે રહસ્ય ? જાણો અહી..

  મોરબી : આજે જાહેર થયેલા ધો.૧૨ ( વિ.પ્ર.)ના પરિણામમાં મોરબી જીલ્લામાં કુલ ૯ છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાંથી ચાર છાત્રો એકલા નવયુગ સાયન્સ...

ધો-૧૨ સાયન્સના પરિણામમાં મોરબી જીલ્લામાં નવયુગ વિદ્યાલય અગ્રેસર

જીલ્લામાં એ-વન ગ્રેડ મેળવેલા ૯ વિદ્યાર્થીમાંથી મોરબીની નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ મોરબી : જીલ્લામાં ધો-૧૨ સાયન્સ સેમ-૪ના જાહેર થયેલા પરિણામમા મોરબીની નવયુગ વિદ્યાલયે ડંકો વગાડી...

ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ

મોરબી : ધો.12 સાયન્સ ચોથા સેમ.નું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં રાજયનું 81.89 % પરિણામ આવ્યું છે. અને રાજ્ય માં કુલ 589 છાત્રોએ...

મોરબી જીલ્લામાં ૫,૨૧૩ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

મોરબી : જીલ્લામાં ૧૦ અલગ અલગ કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ ૫,૨૫૦ વિદ્યાર્થીઓ માંથી ૫,૨૧૩ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં કાલે મંગળવારે રામામંડળ રમાશે

મોરબી : મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર નીલકંઠ પ્લાઝા સામે ઓમ પાર્કમાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં તા.21ને મંગળવારે સાંજે 4:30 થી રાત્રે 9 કલાકે આઈ...

ચોમાસામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા તંત્રને મુખ્ય સચિવની સૂચના

ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ : રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની સજ્જ મોરબી...

કાલે મંગળવારે તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાશે

મોરબી : દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે તા. ૨૧-મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે, તેમ ગૃહ વિભાગની...

સારા વરસાદનો વરતારો ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા

ટીટોડીના ઈંડા પરથી ચોમાસું સારું રહેવાનું અનુમાન મોરબી : ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા...