મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે યાજ્ઞિકકુમાર વિઠલાણીના પત્ની, ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા...

મોરબી નિવાસી મનસુખભાઈ પ્રાગજીભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : મુળ ખાખરાળા, હાલ મોરબી નિવાસી વડાવીયા મનસુખભાઈ પ્રાગજીભાઈ (ઉ.વ.62, તે ગં. સ્વ. ભાનુબેનના પતિ, કિશોરભાઈના ભાઈ, મનોજભાઇ, દિવ્યેશભાઈના પિતા તથા નિરવભાઈના કાકાનું...

મોરબી નિવાસી કૌશિકભાઇ લોદરીયાનું અવસાન 

મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી કૌશિકભાઇ હરેશભાઈ લોદરીયા તે હરેશભાઈ મોતીભાઈ લોદરીયાના પુત્રનું તારીખ 14-7-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી નિવાસી કાંતિલાલ નાનાલાલ પંડ્યાનું અવસાન

મોરબી : મૂળ ખાનપર નેસડા નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ પંડ્યા કાંતિલાલ નાનાલાલ તે સ્વ. નાનાલાલ નરસિંહરામ પંડ્યાના પુત્ર, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, નૌતમલાલના મોટાભાઈ, દીપકભાઈ...

મોરબી નિવાસી લાલજીભાઈ પરસોતમભાઇ કોરીંગાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કોરીંગા લાલજીભાઈ પરસોતમભાઇ (ઉ.વ.67) તે અજયભાઈના પિતા તેમજ ચુનીભાઈ, શાંતિભાઈ અને શામજીભાઈના ભાઈનું તા. 12 ને બુધવારે અવસાન થયું છે....

મોરબી નિવાસી કસ્તુરબેન અણદાભાઈ ફુલતરીયાનું અવસાન

મોરબી : ફુલતરીયા કસ્તુરબેન અણદાભાઈ તે નરભેરામભાઈ, રમેશભાઇ, સુખદેવભાઈ, રાજેશભાઈના માતાનું તા. 12 ને બુધવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા 15 ને શનિવારે...

મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ પારેખનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ અમૃતલાલ પારેખ (ઉ.વ.67) તે સ્વ. અમૃતલાલ હરૂભાઈ પારેખના પુત્ર, એકતાબેન તથા હિરલબેનના પિતા, કોકીલાબેન મહેન્દ્નભાઈ ધોળકીયા (ભાવનગર)ના...

રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન

મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...

લક્ષ્મીવાસ નિવાસી શાંતિલાલ સંઘાણીનું અવસાન

માળીયા(મી.) : મુળ લક્ષ્મીવાસ તા. માળીયા(મી.) નિવાસી શાંતિલાલ છગનભાઈ સંઘાણીનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.14/7/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી...

મોરબી નિવાસી અરવિંદભાઈ કોરીંગાનું અવસાન

મોરબી : મૂળ દહીસરડા (આજી) હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા (ઉ.વ. 61) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પુત્ર, સ્વ.જેઠાભાઈ કોરીંગા, નવીનભાઈ કોરીંગા, રસિકભાઈ કોરીંગાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : વેલઝોન ગ્રેનિટોમાં 8 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ વેલઝોન ગ્રેનિટોમાં એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જોબ લોકેશન રવાપર રોડ...

Morbi : વૈવાહિક વિવાદો માટે કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત માટે હેલ્પ ડેસ્કની શરૂઆત

મોરબી : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના અધ્યક્ષ આર.જી. દેવધરાના માર્ગદર્શન અને સૂચના મુજબ, "મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ (વૈવાહિક વિવાદો) માટે કાયમી પ્રી-લિટીગેશન લોક અદાલત"...

મોરબી : રવાપર-ઘુનડા રોડ પર અજાણ્યા પુરૂષની લાશ મળી

પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી મોરબી : મોરબીના રવાપર - ઘુનડા રોડ પર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ પાસે ત્યાંથી પસાર થતા લોકોને એક અજાણ્યા...

રીક્ષાચાલકની પ્રામાણિકતા, LE કોલેજના વિદ્યાર્થીનો થેલો પરત કર્યો

મોરબી : મોરબીની એલઈ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનો થેલો રીક્ષામાં ભુલાઈ જતાં રિક્ષા ચાલકે પ્રામાણિકતા દાખવીને આ થેલો પરત કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો...