મોરબી નિવાસી સુધાબેન વિઠલાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુધાબેન યાજ્ઞિકકુમાર વિઠલાણી (ઉં.વ. 57) તે યાજ્ઞિકકુમાર વિઠલાણીના પત્ની, ઠક્કર ધીરજલાલ દેવસીભાઈ રાજાના દીકરી, હર્ષદભાઈ રાજા (રાજા મેડિકલ), મહેશભાઈ રાજા...
મોરબી નિવાસી મનસુખભાઈ પ્રાગજીભાઈ વડાવીયાનું અવસાન
મોરબી : મુળ ખાખરાળા, હાલ મોરબી નિવાસી વડાવીયા મનસુખભાઈ પ્રાગજીભાઈ (ઉ.વ.62, તે ગં. સ્વ. ભાનુબેનના પતિ, કિશોરભાઈના ભાઈ, મનોજભાઇ, દિવ્યેશભાઈના પિતા તથા નિરવભાઈના કાકાનું...
મોરબી નિવાસી કૌશિકભાઇ લોદરીયાનું અવસાન
મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી કૌશિકભાઇ હરેશભાઈ લોદરીયા તે હરેશભાઈ મોતીભાઈ લોદરીયાના પુત્રનું તારીખ 14-7-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
મોરબી નિવાસી કાંતિલાલ નાનાલાલ પંડ્યાનું અવસાન
મોરબી : મૂળ ખાનપર નેસડા નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ પંડ્યા કાંતિલાલ નાનાલાલ તે સ્વ. નાનાલાલ નરસિંહરામ પંડ્યાના પુત્ર, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, નૌતમલાલના મોટાભાઈ, દીપકભાઈ...
મોરબી નિવાસી લાલજીભાઈ પરસોતમભાઇ કોરીંગાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કોરીંગા લાલજીભાઈ પરસોતમભાઇ (ઉ.વ.67) તે અજયભાઈના પિતા તેમજ ચુનીભાઈ, શાંતિભાઈ અને શામજીભાઈના ભાઈનું તા. 12 ને બુધવારે અવસાન થયું છે....
મોરબી નિવાસી કસ્તુરબેન અણદાભાઈ ફુલતરીયાનું અવસાન
મોરબી : ફુલતરીયા કસ્તુરબેન અણદાભાઈ તે નરભેરામભાઈ, રમેશભાઇ, સુખદેવભાઈ, રાજેશભાઈના માતાનું તા. 12 ને બુધવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા 15 ને શનિવારે...
મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ પારેખનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ અમૃતલાલ પારેખ (ઉ.વ.67) તે સ્વ. અમૃતલાલ હરૂભાઈ પારેખના પુત્ર, એકતાબેન તથા હિરલબેનના પિતા, કોકીલાબેન મહેન્દ્નભાઈ ધોળકીયા (ભાવનગર)ના...
રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન
મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...
લક્ષ્મીવાસ નિવાસી શાંતિલાલ સંઘાણીનું અવસાન
માળીયા(મી.) : મુળ લક્ષ્મીવાસ તા. માળીયા(મી.) નિવાસી શાંતિલાલ છગનભાઈ સંઘાણીનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.14/7/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી...
મોરબી નિવાસી અરવિંદભાઈ કોરીંગાનું અવસાન
મોરબી : મૂળ દહીસરડા (આજી) હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા (ઉ.વ. 61) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પુત્ર, સ્વ.જેઠાભાઈ કોરીંગા, નવીનભાઈ કોરીંગા, રસિકભાઈ કોરીંગાના...