મોરબી નિવાસી લાલજીભાઈ પરસોતમભાઇ કોરીંગાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કોરીંગા લાલજીભાઈ પરસોતમભાઇ (ઉ.વ.67) તે અજયભાઈના પિતા તેમજ ચુનીભાઈ, શાંતિભાઈ અને શામજીભાઈના ભાઈનું તા. 12 ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14 ને શુક્રવારે ચંદ્રેશ નગર, કોમ્યુનિટી હોલ, બાલા હનુમાન મંદિરની બાજુમાં, મોરબી ખાતે તેમજ તા. 14 ના શુક્રવારે સાંજે 5 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ઉમિયા નગર ખાતે રાખ્યું છે.

- text

- text