મોરબીના રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન
મોરબી : મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા ઉ.65 તે નિલેશભાઈ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના...
ડાયમંડનગર : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 82), તે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રાના ભાઈ, તે જગદીશભાઈ, વલમજીભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈના પિતાનું તારીખ 27/11/2021ને શનિવારના રોજ અવસાન...
મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરીનું અવસાન
મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરી( ઉ.વ.70)તે સ્વ.જયસુખલાલ વાડીલાલ દફ્તરી (નગર પાલિકા વાળા)ના ધર્મપત્ની તથા પ્રજ્ઞેશભાઈ, મિતેશભાઈ, રૂપેશભાઈ, નીતાબેન,સ્વ.દીક્ષિતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું...
મોરબી : જમનાબેન નારણભાઈ ચાડમિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જમનાબેન નારણભાઈ ચાડમિયા (ઉ.વ.92)નું તા. ૦૪/૦૮/૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6 ને શુક્રવારના રોજ સવારે 8...
મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
મોરબી નિવાસી ગુણવંતરાય મોરી (નિવૃત્ત પોર્ટ કર્મચારી)નું અવસાન
મોરબી : મોરબી નિવાસી નવલખીવાળા ગુણવંતરાય કલ્યાણજીભાઈ મોરી નિવૃત પોર્ટ કર્મચારી (ઉંમર વર્ષ 78) તે સ્વ. જેઠાભાઈ, સ્વ.નારણભાઈના ભાઈ, તે જીતેશભાઈ, રમેશભાઈ તથા શોભનાબેનના...
સરવડ : શિવાભાઈ વસ્તાભાઈ રંગપડીયાનું અવસાન
મોરબી : મૂળ સરવડ નિવાસી શિવાભાઈ વસ્તાભાઈ રંગપડીયા (ઉ.વ. ૮૨)તે જયેશભાઈ શિવાભાઈ રંગપડિયા (મો. ૯૯૧૩૯ ૯૩૬૪૨),મહેશભાઈ શિવાભાઈ રંગપડિયા (મો. ૯૭૨૭૪ ૫૫૮૧૪)ના પિતા સ્વ.ભગવાનજીભાઈ વસ્તાભાઈ...
મોરબી નિવાસી ગૌરીબેન નાનાલાલ પંડયાનું અવસાન
મોરબી : મૂળ તીથવા હાલ મોરબી નિવાસી ગૌરીબેન નાનાલાલ પંડ્યા તે સ્વ નાનાલાલ વિશ્વનાથ પંડ્યાના પત્ની, તે જેઠાલાલ(98793 29468), ભગવતીપ્રસાદ(81289 93300), સ્વ.બીપીનભાઈના માતા, તે...
મોરબી : વી.સી. હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ માર્કંડરાય દવેનું અવસાન
મોરબી : માર્કંડરાય જટાશંકર દવે (નિવૃત પ્રિન્સિપાલ વી.સી.હાઈસ્કૂલ અને હંટર ટ્રેનિંગ કોલેજ) તે ડો. ધનશ્યામ દવે, હિમાંશુ, આશિષ, નીમિશના પિતાનું તા.19ના રોજ અવસાન થયેલ...
મોરબી નિવાસી ચંપકલાલ જાનીનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચંપકલાલ જટાશંકર જાની તે યોગેશભાઈ જાની તથા જુલીબેન કેતનભાઈ દવેના પિતાનું તારીખ ૨૦/૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ અવસાન...