જીવાપર : સવજીભાઈ લાલજીભાઈ વિઠલાપરાનું અવસાન

- text


મોરબી : મૂળ જીવાપરના વતની, હાલ અમદાવાદ નિવાસી સવજીભાઈ લાલજીભાઈ વિઠલાપરા (ઉ.વ. ૮૭), તે ભગવાનજીભાઈ સવજીભાઈ વિઠલાપરા (મો. ૯૦૧૬૮ ૩૩૦૩૧), પ્રભુભાઈ સવજીભાઈ વિઠલાપરા (મો. ૯૬૩૮૭ ૩૪૭૧૨), શાંતિભાઈ સવજીભાઈ વિઠલાપરા (મો. ૯૮૭૯૦ ૦૦૨૯૮)ના પિતાનું તા. ૨૭/૯/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text