મોરબી : ચંદ્રિકાબેન પ્રભુભાઈ ભાલોડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદ્રિકાબેન પ્રભુભાઈ ભાલોડીયા (ઉ.વ. 64)નું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું રાખેલ નથી. સગા-સંબંધીઓ...

અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (10:00 AM)

મોરબી : કનૈયાલાલ જેઠાલાલ હિરાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી કનૈયાલાલ જેઠાલાલ હિરાણી (ઉ.વ. ૮ર), તે ધર્મેન્દ્ર (૯૯૦૯૧ ૭૩૮૦૧), કેતન (૯૪૦૯૫ ર૭૪રપ), હિતેન્દ્ર (૭૩૮૩૮ ૧૧૭૭૩)...

અવસાન નોંધની યાદી : 27 એપ્રિલ (10:00 AM)

બગથળા : પ્રભુભાઈ મોહનભાઈ કોરવાડિયાનું અવસાન મોરબી : બગથળા નિવાસી પ્રભુભાઈ મોહનભાઈ કોરવાડિયા (ઉંમર વર્ષ 91), તે બેચરભાઈ (99048 55257), ભાણજીભાઈ (81416 38295) અને ગોપાલભાઈ...

અવસાન નોંધની યાદી : 19 મે (08:10 PM)

મહેન્દ્રનગર : ભગવાનજીભાઈ જીવરાજભાઈ બાપોદરિયાનું અવસાન મોરબી : મૂળ માનગઢ હાલ મહેન્દ્રનગર નિવાસી ભગવાનજીભાઈ જીવરાજભાઈ બાપોદરિયા (ઉ.વ. 84), તે મનહરભાઈ (99790 09275) અને ચમનભાઈ (98791...

મોરબી : નફીસાબેન મોઇઝભાઈ લાકડાવાળાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નફીસાબેન મોઇઝભાઈ લાકડાવાળા, તે સ્વ. મોઇઝભાઈ (જય હિન્દ સિનેમાવાળા)ના પત્ની, મહેંદીભાઈ, કુતુબભાઈ અને નૂરભાઈના ભાભી, અમ્મારભાઈના કાકી તેમજ રાજુભાઈ, શમાબેન...

રવાપર : મનજીભાઈ અમરશીભાઈ રાંકજાનું અવસાન

મોરબી : મૂળ વાઘપર હાલ રવાપર નિવાસી મનજીભાઈ અમરશીભાઈ રાંકજા (ઉમર વર્ષ 60) (સદગુરુનગર સોસાયટી), તે પરેશભાઈ (70960 26351) અને અનિલભાઈ (96249 59383) ના...

ફાટસર : અંશોયાબેન જમનાદાસ દેવમુરારીનું અવસાન

મોરબી : ફાટસર નિવાસી અંશોયાબેન જમનાદાસ દેવમુરારીનું તા. 06-08-2021 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. (મો.નં. રજનીકાંત જમનાદાસ દેવમુરારી ૭૩૫૯૮ ૨૯૪૪૧, સુરેશભાઈ જમનાદાસ દેવમુરારી...

બગથળા : રુક્ષ્મણીબેન વનુભાઈ સાણંદિયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી રુક્ષ્મણીબેન વનુભાઈ સાણંદિયા (ઉમર વર્ષ 54) નું તા. 02/09/2021 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક...

મોરબી : જસવંતરાય લાભશંકર પંડ્યાનું અવસાન

  મોરબી : મોરબી નગરપાલિકાના ભૂતપૂર્વ કેશિયર જસવંતરાય લાભશંકર પંડ્યા (ઉ.વ. ૮૧) તે જશવંતીબેન ત્રિભોવન પંડ્યા (રીટા.શિક્ષક)ના પતિ, પ્રદિપભાઇ, ભાવેશભાઇ, આરતી(ઇલા)બેન, હેતલબેનના પિતા તથા દર્શ,...

મોરબી : 101 વર્ષીય ગોદાવરીબેન વશરામભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન વશરામભાઈ આદ્રોજા (ઉ.વ. 101), તે અનુપભાઈ 63550 28369, બુદ્ધિસાગર (હિતેશભાઈ 90334 92791), રાજેશભાઈ (98791 44441), જીતુભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...