અવસાન નોંધની યાદી : 27 એપ્રિલ (10:00 AM)

- text


બગથળા : પ્રભુભાઈ મોહનભાઈ કોરવાડિયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી પ્રભુભાઈ મોહનભાઈ કોરવાડિયા (ઉંમર વર્ષ 91), તે બેચરભાઈ (99048 55257), ભાણજીભાઈ (81416 38295) અને ગોપાલભાઈ (89806 02041)ના પિતાનું તારીખ 26/04/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી : દિપભાઈ દેવશંકરભાઈ વ્યાસનું અવસાન

મોરબી : મૂળ નવાગામ (માળીયા મી.) હાલ મોરબી નિવાસી દિપભાઈ દેવશંકરભાઈ વ્યાસ (ઉંમર વર્ષ 42), તે વસંતભાઈ અને સ્વ. કિશોરભાઈના ભાઈ તેમજ રાજ અને કશ્યપના પિતાનું તારીખ 24/04/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને લઈને બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસ 96876 12866, શિવસાગરભાઈ કિશોરભાઈ વ્યાસ 96016 01069, પાર્થ વસંતભાઈ વ્યાસ 99255 82662, રાજ દીપભાઈ વ્યાસ 74900 02662)


મોરબી : કિશોરભાઈ દેવશંકરભાઈ વ્યાસનું અવસાન

મોરબી : મૂળ નવાગામ (માળીયા મી.) હાલ મોરબી નિવાસી કિશોરભાઈ દેવશંકરભાઈ વ્યાસ (ઉંમર વર્ષ 62), તે સ્વ. દિપભાઈ અને વસંતભાઈના ભાઈ તેમજ શિવસાગરભાઈના પિતાનું તારીખ 25/04/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને લઈને બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસ 96876 12866, શિવસાગરભાઈ કિશોરભાઈ વ્યાસ 96016 01069, પાર્થ વસંતભાઈ વ્યાસ 99255 82662, રાજ દીપભાઈ વ્યાસ 74900 02662)

- text