મોરબી : 101 વર્ષીય ગોદાવરીબેન વશરામભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન વશરામભાઈ આદ્રોજા (ઉ.વ. 101), તે અનુપભાઈ 63550 28369, બુદ્ધિસાગર (હિતેશભાઈ 90334 92791), રાજેશભાઈ (98791 44441), જીતુભાઈ (75748 12356)ના માતુશ્રી, ગૌરીબેન, પ્રભાબેન, મીનાબેન અને કુમુદબેનના સાસુનું તા. 01/11/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 03/11/2021ને સવારે 9થી 11 કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (602, ગુરુકૃપા એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી, અવની ચોકડી, મોરબી)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text