મોરબી : જશીબેન રવજીભાઈ સુંવારિયાનું અવસાન
મોરબી : મૂળ બોડકી હાલ મોરબી નિવાસી જશીબેન રવજીભાઈ સુંવારિયા (ઉ.વ.71) તે રવજીભાઈ આંબાભાઈ સુંવરિયાના પત્ની, અંબારામભાઈ, સ્વ.જગજીવનભાઈ, ભરતભાઇના ભાભી, સ્વ.મનીષભાઈના માતૃશ્રી તથા મનના...
મોરબી : જમાલ એફ.લાખાણીનું અવસાન
મોરબી : જમાલ એફ. લાખાણી (સિવીલ એન્જીનીયર) તે મર્હુમ હાજી ફતેમહમદ લાખાણી (ચમનપર)ના પુત્ર તથા હાજી અનવર ,અબ્દુલ લાખાણીના મોટાભાઈ તેમજ જુનૈદ અને સાજીદના...
મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણીનું અવસાન
મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણી (ઉ.વ.61) તે મર્હુમ જાફરઅલી અલીભાઈ નાથાણીના મોટા પુત્ર, ફરીદાબેનના પતિ, સમીરભાઈ, સુનિલભાઈના પિતા, ઇકબાલભાઈ, મનીષભાઈ, નૌશાદભાઈના મોટાભાઈ તથા શમસુંદિનભાઈના...
મોરબી : જબુબેન માવજીભાઈ ભાટિયાનું અવસાન
મોરબી : જબુબેન માવજીભાઈ ભાટિયા (ઉ.વ. ૮૬) તે બટુકભાઈ, સનતભાઈ, અતુલભાઈના માતૃશ્રી તથા નિરવભાઈ, જીજ્ઞેશભાઈના દાદીમાનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી લાભુબેન ધરવલીયાનું અવસાન
મોરબી : મૂળ ગુંગણ હાલ મોરબી નિવાસી લાભુબેન જગજીવનભાઈ ધરવલીયા (ઉં.વ. 88) તે સ્વ. જગજીવનભાઈ વાઘજીભાઈ ધરવલિયાના પત્ની, અરવિંદભાઈ (મો.નં. 9825493636), મુકેશભાઈ (એંજલ વુડન...
લાભુભાઈ ધરમશીભાઈ કોટકનું અવસાન
મોરબી : લાભુભાઈ ધરમશીભાઇ કોટક (ઉ.વ.૭૪) તે સ્વ. નરોત્તમભાઈના મોટાભાઈ તથા સ્વ. રમણીકભાઈના નાનાભાઈ, તથા નિતીનભાઈ, રાકેશભાઈ, મિલનભાઈ, નિશાબેન હિરેનભાઇ મશરૂ (ન્યુ.ખોડીયાર મંડપ મોરબી),...
મોરબી : શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલાનું અવસાન
મોરબી : મૂળ ભીમકટા હાલ મોરબીના શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલા (ઉં.વ. 57) તે સંજયભાઈ વાઘેલા (મો.નં. 7069922253), ધર્મેન્દ્રભાઈ વાઘેલા (મો.નં. 7984669828)ના પિતાનું તારીખ 5-4-2024...
મોરબી : મનજીભાઈ ત્રિભોવનભાઈ ચાડમિયાનું અવસાન
મોરબી : ચાડમિયા મનજીભાઈ ત્રિભોવનભાઈ (ઉ.વ.59) તે દયારામભાઈ, ભાણજીભાઈના ભાઈ અને કમલેશભાઈ તથા આનંદભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.17ને સોમવારે રાત્રે...
મોરબી નિવાસી કુંદનબેન અઘારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કુંદનબેન રાજેશભાઈ અઘારા (ઉં.વ. 42) તે રાજેશભાઈ સુંદરજીભાઈ અઘારાના પત્ની, સુંદરજીભાઈ અવચરભાઈ અઘારાના પુત્રવધુ, રતિલાલભાઈ ધરમશીભાઈ અઘારા, અમૃતલાલ સુંદરજીભાઈ અઘારા,...
મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડાનું અવસાન
મોરબી : મોરબીનિવાસી મહેશભાઈ મગનભાઈ ચાવડા, તે જગદીશભાઈ રાયધનભાઈ ભટ્ટીના બનેવીનું તારીખ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને ગુરુવારે સાંજે 4 થી...