મોરબી : આંદરણા નિવાસી સરસ્વતીબેન જસાપરાનું અવસાન

- text


મોરબી : આંદરણા નિવાસી સરસ્વતીબેન બાલુભાઈ જસાપરા તે લાલજીભાઈ બાલુભાઈ જસાપરા, નિલેશભાઈ બાલુભાઈ જસાપરાના માતાનું તારીખ 1-1-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 12-1-2024 ને શુક્રવારના રોજ તેઓના નિવાસસ્થાને રાખવામાં આવી છે.

- text

- text