મોરબી નિવાસી ગૌરીબેન દેવકરણભાઈ કાવરનું અવસાન 

- text


મોરબી : મુળ લક્ષ્મીવાસ, હાલ મોરબી નિવાસી કાવર ગૌરીબેન તે દેવકરણભાઈ ડાયાભાઈ કાવરના પત્નિ, દામજીભાઈ, સ્વ. વ્રજલાલના ભાઈના પત્નિ, રંજનબેન રમેશભાઈ કોરડીયા, અરૂણાબેન અરવિંદભાઈ બાવરવા, દિવ્યાબેન પ્રયાગભાઈ સંતોકીના માતાનું તા. 8ના અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 11ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, શીવ મંદિર સામે, રવાપર ખાતે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text