મોરબીમાં મિલેનિયમ ફાઉન્ડેશન ગૃપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં મિલેનિયમ ફાઉન્ડેશન ગૃપ અને એચડીએફસી બેન્ક દ્વારા સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પ રાકેશભાઈ કોરડીયાના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો. જેમાં 135 રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. આ રક્તદાન કેમ્પના આયોજક મનસુખભાઈ, ફુલજીભાઈ, વલ્લભભાઈ કોરડીયા, શૈલેષભાઈ, પ્રેમ સ્વામી, રમેશભાઈ પટેલ, ડો. દિલીપભાઈ ચૌહાણ તેમજ સંસ્કાર બ્લડ બેન્ક અને એચડીએફસી બેન્કનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text