મોરબી નિવાસી દક્ષાબેન રાવલનું અવસાન

- text


મોરબી : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી દક્ષાબેન સતિષભાઈ રાવલ (ઉં.33) તે સતિષભાઈ ધનસુખભાઈ રાવલના પત્ની, નરેન્દ્રભાઈ રાવલના ભાભી, સુરેશભાઈ બાલુદાસ નિમાવતના દીકરી, હિતેષભાઈ નિમાવતના બહેનનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-10-2023 ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે તેઓના નિવાસ સ્થાને પ્રજાપતિ સોસાયટી, લીલાપર રોડ, પાંજરાપોળ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text