જન્માષ્ટમીના દિવસે માઁ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 1800 દીવડાનો દિપ પ્રાગટ્ય યોજાશે

- text


મોરબી : શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવ છે. ત્યારે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 7 સપ્ટેમ્બરના સાંજના 7:30 કલાકે માઁ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે જાજરમાન 1800 દીવડાનો દિપ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની સર્વે ધર્મપ્રિય જનતાને આ દર્શનનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text