મોરબી સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડ-2 ખાતે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા તા. 7 ને ગુરૂવારે જનમાષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બપોરના 12 કલાકે મટકી ફોડ તથા રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મ મહાઆરતી યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ ધર્મપ્રિય જનતાને લાભ લેવા શ્રી સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text