મોરબીના ચકમપર ગામે અધિક શ્રાવણ માસ નિમિતે દરરોજ ભજનનું આયોજન 

- text


મોરબી : મોરબીના ચકમપર ગામે આવેલ ધણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પવિત્ર અધિક શ્રાવણ માસના પ્રારંભે દરરોજ રાત્રે-9:00 વાગ્યે ભજનનુ રસપાન કરવામાં આયોજન કરાયું છે. આ વખતે જોગાનું જોગ બે શ્રાવણ માસ હોવાથી ભજન રસિયાઓ માટે આનંદની વાત કહેવાય આ વખતે બે શ્રાવણ માસ નો લાભ લેવા દરેક ધર્મની જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે જ ધણેશ્વર મહાદેવ મંદિરે ધુન ભજનને 25 વર્ષ પુરા થવા જઈ રહ્યા હોય આ વખતે ભક્તિનો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે.

- text

- text