મોરબીવાસીઓને હવે મળશે ઈકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે શુધ્ધ રિયલ પાણીપુરીનો ટેસ્ટ..

- text


“પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા” મોરબીમાં શરૂ કરશે પાંચ જગ્યાએ આઉટલેટ..

તારીખ 3 જુલાઈના રોજ બાપા સીતારામ ચોકમાં, 5 જુલાઈએ અવની ચોકડી, 7 જુલાઈ ગોલ્ડન માર્કેટ પાસે, 9 જુલાઈ ઓમશાંતિ ગ્રાઉન્ડ, શનાળા રોડ તેમજ 11 જુલાઈએ કેસરબાગ પાસે, સામાંકાઠે ખુલશે બ્રાન્ચ..

રેગ્યુલર પાણીપુરીની સાથે વિવિધ ફ્લેવરની સ્પેશિયલ રેન્જ પણ ઉપલબ્ધ તેમજ સાથે દહિંપુરી, ચૂરણની પણ મોજ માણો..

- text

ઓપનિંગના દિવસે રેગ્યુલર પાણીપુરીમાં એક સાથે એક પ્લેટ ફ્રી મળશે..

“પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા” દ્વારા પાણીપુરીની પુરી પણ સેમી ઓટોમેટિક પ્લાન્ટમાં જાતે જ બનાવે છે..

આ વિશેષ પાણીપૂરી કઈ રીતે બને છે..? વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો વિશેષ બિઝનેસ પ્રમોશન શો જાણીતાં એન્કર નીરવ માનસેતા સાથે…

સંપર્ક :
“પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા” 7567521218

#Morbiupdate

- text