મોરબીના ખાનપર ગામે ખેડૂતે વાડીએ ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રામજીભાઈ રવજીભાઈ રાઠોડ નામના ખેડૂતે પોતાની વાડીના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text