મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રામજીભાઈ રવજીભાઈ રાઠોડ નામના ખેડૂતે પોતાની વાડીના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...