મોરબી નિવાસી ઉમેશભાઈ પંડિતનું અવસાન

- text


મોરબી: ઉમેશભાઈ કેશવજીભાઈ પંડિત (ઉમર વર્ષ 70) તે સ્વ.કેશવજીભાઈ નાનજીભાઈ પંડિતના પુત્ર, તે સ્વ.હિંમતભાઈ, ભરતભાઈ, કાંતાબેન પુજારા, હીરાબેન પંડિત તથા પ્રવિણાબેન ઉનડકટના ભાઈ, તે કિંજલબેન સ્નેહલકુમાર પુજારાના પિતા, તે સ્નેહલકુમાર દિનેશભાઈ પુજારાના સસરા, તે મનોજભાઈ, સમીરભાઈ, અમિતભાઈના કાકા, તે ઝવેરચંદ જાદવજીભાઈ કોટકના જમાઈનું તા. 5/5/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.8/5/2023 ને સોમવારે સાંજે 4:30 થી 5:30 કલાક દરમ્યાન લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી નાગરિક બેંક સામે, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text