લજાઈ નિવાસી હસમુખભાઈ મસોતનું અવસાન

- text


ટંકારા: લજાઈ નિવાસી હસમુખભાઈ કરશનભાઈ મસોત (ઉ.વ.49) તે ચેતનાબેનના પતિ, તે મિલનભાઈ તથા જાનવીબેનના પિતા, તે મયુરીબેનના સસરાનું તારીખ 3/5/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 8/5/2023 ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન મુ.લજાઈ તા.ટંકારા જી.મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text