મોરબી: નારણકા નિવાસી જમુબેન મેરજાનું અવસાન 

- text


મોરબી: નારણકા નિવાસી જમુબેન અમરશીભાઈ મેરજા (ઉં. વ. 93) તે અરજણભાઈ અમરશીભાઈ મેરજા (મો.નં. 9574262581)ના માતા, તે કિરીટભાઈ અરજણભાઈ મેરજા (મો.નં.9979877334) તથા અશ્વિનભાઈ અરજણભાઈ મેરજા (મો.નં.98797 44725ના દાદીનું તારીખ 3-5-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તથા પ્રસાદ તારીખ 15-5-2023 ને સોમવારના રોજ નારણકા મુકામે રાખવામાં આવી છે.

- text

- text