મોરબી : સુમિતભાઈ શાંતિલાલ ચૌહાણનું અવસાન

- text


મોરબી : સુમિતભાઈ શાંતિલાલ ચૌહાણ(ઉ.વ. 45) તે સ્વ. શાંતિલાલ રણછોડભાઈ ચૌહાણ તથા ગં.સ્વ. સરોજબેન શાંતિલાલ ચૌહાણનાં પુત્ર, સુનિલભાઈ,હિરેનભાઈ, મેહુલભાઈ તથા દીપેશભાઈનાં ભાઈનું તા.1ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 05ને શુક્રવારનાં રોજ સાંજે 5.00 થી 6:00 કડિયા સમાજ જ્ઞાતિની વાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં,જેલ રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text