મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની 13મીએ સામાન્ય સભા

- text


મોરબી : મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સામાન્ય સભા તા.13 મેને શનિવારના રોજ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, શનાળા રોડ ખાતે સાંજે 5 કલાકે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વેળાએ વિપુલભાઈ શાસ્ત્રી શુક્લજીનું જ્ઞાતિ વિશેષ તરીકે બહુમાન કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text