મોરબીના અંજનીપાર્કમાં 8 એપ્રિલે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના આલાપ રોડ પર આવેલા મધુરમ સોસાયટીની બાજુમાં આવેલા અંજની પાર્ક (ગરબી ચોક) ખાતે આગામી તારીખ 8 એપ્રિલના રોજ રામામંડળ રમાડવામાં આવશે. આગામી તા.8 એપ્રિલ ને શનિવારે રાત્રે 8 કલાકે વસંતભાઈ ઠાકરશીભાઈ રોજમાળા અને કાંતિભાઈ ઠાકરશીભાઈ રોજમાળા દ્વારા રાસંગપરનું પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text