- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી નજીક આવેલ એક્યુટોપ સીરામિક ફેકટરીમાં મેળા ઉપર કામ કરી રહેલા ગેલાભાઈ શામજીભાઈ ઉઘરેજા નામના યુવાનનું ગત તા.19 જાન્યુઆરીના રોજ મેળા ઉપરથી નીચે પટકાતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text