મોરબી : માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા શિલ્પાબેન રામજીભાઈ અખિયાણી ઉ.17 નામની સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Dhrangdhra: આજે જળ જૌહર દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ખાતે આવેલા જળ જૌહર કુવા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કુવામાં જળાભિષેક કરવામાં આવ્યો હતો અને...
Morbi: આગામી તારીખ 7મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ મોરબી જિલ્લામાં વધુ...
Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મેના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 હેઠળ મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં...