મોરબીમા પ્લાસ્ટિકના કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી ગયેલ બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ગુજરાત પ્લાસ્ટિક નામના કારખાનામાં ગત તા.26 ડિસેમ્બરના રોજ પાણીના ટાંકામાં પડી ગયેલા દોઢ વર્ષના રાજકુમાર મદનભાઈ રાજપૂતને પ્રથમ મોરબી સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તા.7 જાન્યુઆરીના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text