- text
મોરબી: મોરબીના જીવાપર ગામે આગામી તારીખ 12 જાન્યુઆરી ને ગુરુવારના રોજ સ્વ. આલાભાઈ મઘાભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપવા માટે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આલાભાઈ મઘાભાઈ પરમારનું તારીખ 2 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જીવાપર ગામે 12 જાન્યુઆરીએ રાત્રે 9 કલાકે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભજનના કલાકાર વિજયભાઈ ચૌહાણ હાજરી આપશે.
- text
- text