મોરબી : મોરબીના જેતપર ગામે રાપર રોડ પર ગૌ શાળાની બાજુમાં આવતીકાલે તા.25ને રવિવારે રાત્રે 8:30 કલાકે અલખધણીના રામાંમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવાર સાથે પધારવા પ્રમુખ ગોપાલભાઈ પરસાડીયાએ આમંત્રણ પાઠવ્યું છે.
મોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ...