જેતપર ગામે કાલે રવિવારે રામામંડળ

- text


 

મોરબી : મોરબીના જેતપર ગામે રાપર રોડ પર ગૌ શાળાની બાજુમાં આવતીકાલે તા.25ને રવિવારે રાત્રે 8:30 કલાકે અલખધણીના રામાંમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવાર સાથે પધારવા પ્રમુખ ગોપાલભાઈ પરસાડીયાએ આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text