હડમતિયા નિવાસી દયાબેન પ્રાગજીભાઈ વડગામાનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી સ્વ.પ્રાગજીભાઈ ભગવાનજીભાઈ વડગામાના ધર્મપત્ની દયાબેન પ્રાગજીભાઈ વડગામા ઉ.87 તે વિનોદભાઈ તથા નિતિનભાઈના માતૃશ્રીનુ તા. 22ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.24ને ગુરુવારના રોજ સમય : 3.00 થી 5.00 ભીડ ભંજન મહાદેવના મંદિરે હડમતિયા ખાતે રાખેલ છે.

- text

- text