મોરબી નિવાસી રાજેશભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી મોઢ વણિક રાજેશભાઈ ચંપકલાલ મહેતા (ઉં. વ. 65) તે સ્વ. ચંપકલાલ ત્રીકમજી મહેતા (પાનેલી વાળા)ના પુત્ર, સ્વાતિબેન મહેતાના પતિ, કિશનભાઇ (મો.નં. 99242 77977) તથા મિશાલભાઈ (મો.નં. 97238 29999)ના પિતા, મીનાબેન તથા જીનેશભાઈના ભાઈ, સ્નેહાબેન તથા અર્પિતાબેનના સસરા અને આસ્થા, ફેનીલ, અયાંશના દાદાનું તારીખ 21-11-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-11-2022 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મોઢ વણિક મહાજન વાડી, ગાંધી ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text