27 ઓક્ટોબરે જબલપુર ગામે નાટક અને કોમિક રજૂ કરાશે

- text


ટંકારાઃ જબલપુર યુવક મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 27 ઓક્ટોબરને ગુરુવારના રોજ રાત્રે 9-30 કલાકે નાટક અને કોમિક રજૂ કરવામાં આવશે.

જબલપુર ગામે શિવજી મંદિરની બાજુમાં આવેલા સમાજવાડી ગ્રાઉન્ડમાં મહાન ધાર્મિક નાટક કંસવધ અને સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક નભલો પભલો રજુ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે જબલપુર યુવક મિત્ર મંડળ અને જબલપુર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text