મોરબી નિવાસી શેરબાનુ બુખારીનું અવસાન 

- text


મોરબી : જોન્સનગર નિવાસી શેરબાનુ જુશબમીયા બુખારી (ઉ.વ.55) તે જુશબમીયા બેકરીવાળાના ધર્મપત્ની, આશિફ તથા શબીરના માતા અને મદીનાબાઈ તથા રૂકસારબાઈના સાસુનું તારીખ 18/10/2022ના રોજ અવસાન થયું છે. જેમની જીયારત તારીખ 20/10/2022 ના રોજ સવારે 9:30 કલાકે ઘાંચી જમાતખાના, ફારુકી મસ્જિદ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text