મોરબીમાં ટંકારાના ઓટાળાના ગ્રામજનોનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : મોરબી શહેરમાં વસવાટ કરતા ટંકારા તાલુકાના ઓટાળા ગામના લોકોનું ગઈકાલે રવિવારે સ્નેહમિલન અને રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી શહેરમાં રહેતા અંદાજે 500 જેટલાઓટાળા ગામના લોકો આ સ્નેહમિલન અહીંના રવાપર-ધનુડા રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. આ તકે, રાસ-ગરબા, સ્નેહમિલન અને ભોજન સમારોહ યોજાયો હતો જેમાં એકમેક ને મળી ઓટાળા ગામના લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

- text

- text