મોરબી : નિવાસી તાલીમ વર્ગ માટે શૈક્ષણિક સંસ્થાઓએ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો

- text


મોરબી : મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંભવિત આગામી ૫ સપ્ટેમ્બરથી ૩૦ દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. નિવાસી તાલીમ વર્ગમં જોડાવનાર યુવાઓ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક સંસ્થાની જરૂરીયાત છે. જેથી રસ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ દિન-૭ (સાંત)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text

- text