શાપર સરકારી શાળાના બાળકોને એનઆરઆઈ પરિવાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ

- text


મોરબી : મૂળ શાપરના વતની અને હાલ અમેરિકા રહેતા પીજીવીસીએલના રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનીયર બહાદુરસિંહ એ. જાડેજાએ પોતાના માદરે વતન શાપરની સરકારી શાળાના 160 જેટલા બાળકોને નોટબુક, ફુલસ્કેપ , સ્કૂલ બેગ, કંપાસ કીટ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરી પોતાનો વતન પ્રેમ દર્શાવ્યો હતો.

- text

 

- text