મોરબી : રવિભાઈ દિલીપભાઈ ઓઝાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રવિભાઈ દિલીપભાઈ ઓઝા(ઉં. વ.૩૬),તે દિલીપભાઈ અને વીણાબેન ઓઝાના પુત્ર,સંદીપભાઇના ભાઈ, રિદ્ધીબેનના પતિ, યાશી અને માનવીના પિતાનું તા.૨૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૩૦ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે,જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text