મોરબી : સુરેખાબેન મહેન્દ્રભાઈ દફ્તરીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુરેખાબેન મહેન્દ્રભાઈ દફ્તરી તે મહેન્દ્રભાઈ શાંતિલાલ દફ્તરીના પત્ની, તે સુરેખાબેન જે, પ્રેમલભાઈ દફ્તરી (પ્રેમ ઓરકેસ્ટ્રા વાળા)ના માતા, કાજલબેનના સાસુ તથા દેવભાઈના દાદીનું તારીખ 20/6/2022ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા પ્રાર્થના સભા તારીખ 23/62022ને ગુરૂવારના રોજ સવારે 9:30 થી 10:30 કલાકે તથા પ્રાર્થનાસભા સવારે 10:30 થી 12:00 કલાક દરમ્યાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text