બરવાળા : ઉમેશચંદ્ર મોહનલાલ પંડિતનું અવસાન

- text


મોરબી : બરવાળા નિવાસી ઉમેશચંદ્ર મોહનલાલ પંડિત,તે સ્વ.હસમુખરાય,અનંતરાય તથા નવીનચંદ્રના નાનાભાઈનું તા.16ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને બુધવારના રોજ સાંજે 5 થી 6:30 કલાકે સરપંચ ભરતભાઇના ડેલે,બરવાળા ખાતે રાખેલ છે.

- text

- text