- text
મોરબી : બરવાળા નિવાસી ઉમેશચંદ્ર મોહનલાલ પંડિત,તે સ્વ.હસમુખરાય,અનંતરાય તથા નવીનચંદ્રના નાનાભાઈનું તા.16ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને બુધવારના રોજ સાંજે 5 થી 6:30 કલાકે સરપંચ ભરતભાઇના ડેલે,બરવાળા ખાતે રાખેલ છે.
- text
- text