નાગપુર નિવાસી ચેતનભાઈ ગૌતમભાઈ ભટ્ટનું અવસાન

- text


 

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ મોરબી હાલ નાગપુર નિવાસી ચેતનભાઇ ગૌતમભાઈ ભટ્ટ (ઉ.વ.33) તે સ્વ.બાલકૃષ્ણ જટાશંકર ભટ્ટના પૌત્ર, દિનેશચંદ્ર ભટ્ટ (નાનુભાઈ), ડો.રાજુભાઈ ભટ્ટ, ગં.સ્વ.રંજનબેન, હંસાબેન તથા ચંદ્રિકાબેનના ભત્રીજા, સંજય ભટ્ટ, વિજય ભટ્ટ, અજય ભટ્ટ, હિરેન ભટ્ટ તથા કવિતાબેન જાનીના નાનાભાઈ તેમજ પિયુષભાઈ ભટ્ટના મોટાભાઈનું તા.6/5/2022ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા.9/5/2022ને સોમવારે સાંજે 4થી 5 કલાકે 10/11 સાવસર પ્લોટ, મોઢ બ્રાહ્મણની વાડી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text