મોરબીના લગધીરપુર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં શ્રમિક પરિણીતાનો આપઘાત

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સુપીરીયર સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી રાનીદેવી રાજાસીંગ બાબુરામ ગોતમ ઉ.24 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતક રાનીદેવીના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.

- text

- text