બ્રાઇડલ જવેલરીનું અદ્વિતીય કલેક્શન ઘરઆંગણે : શુક્રવારથી સી.મનસુખલાલ જવેલર્સનું ભવ્ય એક્ઝિબિશન

- text


જડાઉ, લાઈટવેઇટ એન્ટિક આઈટમ અને 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીનું અદ્દભૂત કલેકશન

એક્ઝિબિશન સ્કાય મોલ ખાતે માત્ર બે દિવસ ચાલશે : અચૂકપણે મુલાકાત લેવા જેવી

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને બ્રાઇડલ જવેલરીનું અદ્વિતીય કલેક્શન ઘરઆંગણે જ મળી રહેશે. કારણકે સ્કાય મોલમાં 22 અને 23 એમ બે દિવસ સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)નું ભવ્ય એક્ઝિબિશન યોજાવાનું છે. તો અચૂકપણે તેમાં પધારીને ખરીદીનો લ્હાવો લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં તા.22 અને 23 એપ્રિલ એમ બે દિવસ માટે સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડી વાળા) સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જે 5-6 નીલકંઠ હાઇટ્સ, સરગમ શોપિંગ સેન્ટર સામે, પારલે પોઇન્ટ, સુરત ખાતે કાર્યરત છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળવાનો છે.

- text

આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ બ્રાઇડલ વેડિંગ જવેલરી તેમજ જડાઉ, લાઈટવેઇટ એન્ટિક આઈટમ અને 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીનું કલેકશન હશે. એક્ઝિબિશનનો સમય સવારે 10:30 થી રાત્રે 8:30 સુધીનો રાખવામાં આવ્યો છે. સી.મનસુખલાલ જવેલર્સ અગાઉ 5 વખત મોરબીમાં એક્ઝિબિશન કરી ચૂક્યું છે. જેમાં મોરબીવાસીઓ તરફથી મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાને લઇ હવે છઠ્ઠી વખત એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. તો જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં.9512224021નો સંપર્ક કરવો.

- text