મોરબી : મહાદેવભાઈ કરમશીભાઈ અંબાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી મહાદેવભાઈ કરમશીભાઈ અંબાણી(ઉ.વ.75),જ્યંતિલાલભાઈ(98248 90562),કાંતિલાલભાઈ(99251 17291)ના પિતાશ્રી,કિશાન(94288 88751) અને હિમાંશુ(88662 90562)ના દાદાનું તા.15ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ભરતનગર-1 સોસાયટી,સમય ગેટની બાજુમાં શનાળા રોડ,મોરબી ખાતે અને સાંજે 8 થી 10 કલાકે થોરાળા ગામે રાખેલ છે.

- text