વાંકાનેરના માટેલમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે રેડસન કંપનીના લેબર કવાટર્સમાં રહેતા સમયસીંગ સુખચંદ બંજારા નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text