મોરબી નિવાસી પરેશભાઈ ભટ્ટનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી પરેશભાઈ નટવરલાલ ભટ્ટ (ઉ.વ. 71) (નર્મદાવાળા ) તે દિગંત ભટ્ટ (9328939836), હરીશભટ્ટ (શિવમ લેબોરેટરી રાજકોટ 9825370858), નિલેશભટ્ટ (HDFC બેન્ક, 9106733669) તથા રાજેશ ભટ્ટ (PGVCL 9925209192) નાં પિતાનું તા. 21.02.2022ને સોમવારનાં રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.23.02.2022 ને બુધવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન 44, પુનિત નગર, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text