મોરબી : શાંતાબેન શિવશંકરભાઈ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ કુંતાસી હાલ મોરબી નિવાસી શાંતાબેન શિવશંકરભાઈ પંડ્યા(ઉ.વ.98),તે ઇન્દુલાલ એસ.પંડ્યા(નિવૃત શિક્ષક),સ્વ.જીવણલાલ એસ.પંડ્યા,છોટાલાલ એસ.પંડ્યા(નિવૃત S.T.કંડક્ટર),ધીરજલાલ એસ.પંડ્યા(નિવૃત શિક્ષક),ગીરીશભાઈ એસ.પંડ્યા(નિવૃત પોસ્ટમેન,રાજકોટ) તેમજ વિજયાબેન ગુણવંતરાય મહેતા(ચંદ્રપુર મહારાષ્ટ્ર),ભાવનાબેન કિશનકુમાર મહેતા(મોટાદહીંસરા)ના માતાશ્રીનુ તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને ગુરુવારના રોજ 3 થી 5 કલાકે ત્રિલોકધામ મંદિર,નવલખી રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text