વાંકાનેરમાં બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતા આધેડે બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

- text

વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા વિનોદભાઇ વજેરામભાઇ દાદલ (ઉ.વ. ૪૫)એ બીમારીથી કંટાળી ગઈકાલે તા. 1ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text