વાંકાનેરના રાતાવીરડામાં તરુણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં તરુણીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું છે.

- text

રાતાવીરડા ગામે પેપરમીલની ઓરડીમાં ગઈકાલે તા. 27ના રોજ ખુશ્બુબેન નરેશભાઇ રાવત (ઉ.વ. 16)એ અજાણ્યા કારણસોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text