અવસાન નોંધની યાદી : 19 એપ્રિલ (08:05 PM)

- text


મોરબી : મકનભાઈ ડાયાભાઈ કાવરનું અવસાન

મોરબી : મકનભાઈ ડાયાભાઈ કાવર (ઉ.વ. 63), તે અલ્પેશભાઈના પિતા તેમજ મણીલાલભાઈ, પ્રાણજીવનભાઈ, નરભેરામભાઈ, રમણીકભાઈ, અરવિંદભાઈ, અમૃતભાઇ અને સુનિલભાઈના ભાઈનું. તા. ૧૮-૪-૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. (અલ્પેશભાઈ-૯૯૦૪૯ પપપ૦૪, મણીલાલ-૯૯૦૪૧ ૬૬૪૭૬, પ્રાણજીવનભાઈ-૯૯૨૫૫ ૧૫૬ર૦, નરભેરામભાઈ-૯૯રપ૦ ૪૪૩૪૬, રમણીકભાઈ-૮૧૬૦૬ ૭૦૦૩૦, અરવિંદભાઈ-૯૯૧૩૯ ૯૩ર૬૦, અમૃતભાઈ-૯૯૨૫૪ ૪૯૭૧૭, સુનીલભાઈ-૯૯૦૪૬ ૩ર૯૮૩)


મોરબી : દુધીબેન સવજીભાઈ અગોલાનું અવસાન

મોરબી : દુધીબેન સવજીભાઈ અગોલા (ઉ.વ. 78), તે અગોલા ઘનશ્યામભાઈ સવજીભાઈ (૯૯૧૩૬ ૨૫૦૨૩), અગોલા જીતેન્દ્રભાઈ સવજીભાઈ (૭૫૭૪૯ ૯૪૪૫૬), અગોલા જયંતીભાઈ સવજીભાઈ (૭૬૨૨૯ ૧૨૪૬૭ )ના માતુશ્રીનું તા. 19/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


મોરબી : દીપકભાઈ હિન્દુભાઈ બાંભવાનું અવસાન

મોરબી : દીપકભાઈ હિન્દુભાઈ બાંભવા, તે ગોપાલભાઈ અને ભવેશભાઈના પિતા તેમજ કાળુભાઇ અને મુન્નાભાઈના ભાઈનું તા. 19/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


મોરબી : ગુણવંતીબેન પ્રવીણભાઈ વઘાડીયાનું અવસાન

મોરબી : મૂળ મોટા દહીસરા હાલ મોરબી નિવાસી ગુણવંતીબેન પ્રવીણભાઈ વઘાડીયા (ઉ.વ. 58), તે ધવલભાઇ (94280 34290)ના માતુશ્રી, ઉમેશભાઈ (99047 29004)ના સાસુ તેમજ રમેશભાઈ (97129 15075) અને ભરતભાઇ (82007 05970) ના બહેનનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 19/04/ 2021 ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


નવા સાદુળકા : ભાણજીભાઈ કાનજીભાઈ પાંચોટિયાનું અવસાન

મોરબી : નવા સાદુળકા નિવાસી ભાણજીભાઈ કાનજીભાઈ પાંચોટિયા (ઉ.વ. 67), તે ધનજીભાઈ (98987 99335), મનસુખભાઈ (75676 77754) અને રસિકભાઈ (90542 66377)ના ભાઈનું તા. 18/04/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


મોરબી : રમેશભાઈ જેરામભાઈ ધામેચાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના રમેશભાઈ જેરામભાઈ ધામેચા (ઉ.વ. ૭૨), તે જીજ્ઞેશભાઈ તથા ભાવિકભાઈ (ભગવતી ટેઇલર-મોરબી) તેમજ પારૂલબેન હરેશકુમાર ચૌહાણ (રાજકોટ) અને ભારતીબેન દેવાનંદકુમાર ચૌહાણના પિતા તથા નિશીત, વિરાજ અને ખુશીના દાદાનું તા.૧૯-૦૪-૨૦૨૧ને સોમવાર અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ફકત ટેલીફોનીક બેસણું જ રાખવામાં આવેલ છે. જીજ્ઞેશભાઈ રમેશભાઈ ધામેચા મો.નં. ૯૪૨૬૨ ૪૨૬૪૧, ભાવિકભાઈ રમેશભાઈ ધામેચા-૯૭૨૬૯ ૯૧૩૪૫, ૮૨૦૦૧ ૫૭૭૨૯ ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.


મોરબી : અમરશીભાઈ જીવાભાઈ સાણંદિયાનું અવસાન

મોરબી : મૂળ બીલીયા હાલ મોરબી નિવાસી અમરશીભાઇ જીવાભાઇ સાણંદિયા (ઉ.વ. ૭૮), તે જયંતિલાલ, ભરતભાઇ અને રાજેશભાઈના પિતા તેમજ અંબારામભાઇ, ચકુભાઇ, વાસુદેવભાઇ, હરજીવનભાઇ અને કાંતિલાલના ભાઈનું અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્ગતનું બેસણું તેમજ લકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકાશે. (જયંતિલાલ – ૯૯૨૫૨ ૫૮૭૮૯, ભરતભાઇ – ૯૪૨૬૨ ૪૦૭૮૯, રાજેશભાઈ – ૯૮૨૫૬ ૨૧૩૧૭, અંબારામભાઈ – ૯૪૨૯૪ ૨૭૮૧૪, ચકુભાઇ – ૯૪૨૭૫ ૬૫૨૯૩, વાસુદેવભાઇ – ૯૯૭૯૩ ૧૨૨૫૮, હરજીવનભાઇ – ૭૬૦૦૦ ૩૬૯૮૯, કાંતિલાલ – ૯૪૨૬૧ ૭૨૬૭૫)


 

- text