નાની વાવડી: ચંદ્રકાંત ઉમિયાશંકર જોષીનું અવસાન

- text


નાની વાવડી: ચંદ્રકાંત ઉમિયાશંકર જોષી તે, ધ્રુવ જોષી (મો.નં. 99096 10333)ના પિતા તથા ગુણવંતભાઈ જોષી (98982 61867), હસમુખભાઇ જોષી (98257 71766)ના ભાઈ તથા પ્રદીપભાઈ જોષી (96382 65283)ના કાકાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text